સમજદાર માણસ પણ પ્રેમમાં બાવરો બની જાય છે! | Dr. Ranjit Vank | Dr. Jitu Bandhaniya
દુનિયા પ્રેમને અનેક રીતે જુએ છે. પણ એક વાત સાર્વજનિક છે જે બાબત સાથે સાચો પ્રેમ થાય, ત્યાં માણસ બાવરો બની જાય છે. કુટ, ક્રોધ, મુકુર, શિશુ, પ્રિયા, સ્વજન, નિશા, દુઃખ અને ફાગ આ નવ ઠેકાણે મન લાગ્યું એટલેગમે એટલો સમજદાર માણસ હોય એક પળમાં બાવરો બની જાય છે. આવી જ લોકસાહિત્યની અવનવી વાતો જાણવા જુઓ સંપૂર્ણ પૉડકાસ્ટ Dr. Jitu Bandhaniya YouTube Channel પર #💝 લવ કોટ્સ #💓 પ્રેમ વિડિઓ #💘 પ્રેમ 💘 #💖 Dil Shayarana #jitubandhaniya
01:51

