ShareChat
click to see wallet page
search
ગમે એટલું ધન ભેગુ કરો, પરંતુ જો તમે મોજ શોખ માટે વાપરી નથી શકતા, તો તમે તે ધન ના માલિક નથી તમે ચોકીદાર છો. તમામ પ્રસિદ્ધિ અને અપાર સંપતિ હોવા છતાં રોગ, ઘડપણ અને મૃત્યુ ને જીતી શકતા નથી. એટલે જીવન ની દરેક પળ માનતા શીખો. *🚩જય શ્રી કષ્ટભંજન દેવ 🚩* 𝕸𝕬𝕷𝕯𝕬𝕽#😇 સુવિચાર #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱 ગુજરાતી સ્ટેટ્સ #😇 જૂની યાદો