કોઈને સુધારવા જવા કરતાં
એના માટે સારી ભાવના ભાવો.
જ્ઞાનીનું દરેક વાક્ય શાસ્ત્ર છે અને તેને સૂત્ર એટલે ‘ટૂંકમાં ઘણું’ સમાયેલું હોય તેમ સમજવું. પરમ પૂજ્ય દાદા ભગવાનની પુણ્યતિથીનાં અવસરે, આવાં અનેક આપ્તસૂત્રોની ઝાંખી મેળવીએ અહીં: https://dbf.adalaj.org/C2dyLh31
#🙏દાદા ભગવાન🌺 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #✨આધ્યાત્મિક વિચાર📜 #📱 શુક્રવાર સ્પેશિયલ


