🌹🕉️🌷🌹 મેરે બંધુઓ તમે વિચાર કરજો 🕉️🌹🕉️
કે,,, આ જગતની અંદર દરેકની માનસિક સ્થિતિ અલગ અલગ હોય છે,,, અને માનસિક સ્થિતિ પ્રમાણે વિચારનો જન્મ થતો હોય છે,,, બે વ્યક્તિઓના વિચારો ક્યારેય એક સાથે,બરાબર નહીં જ જન્મે,, કારણ કે સમય પરિવર્તનશીલ હોય છે અને સમયની સાથે બધું જ બદલાતું હોય છે
બંધ ભારતનો ધર્મ સત્ય, પરિપૂર્ણ છે,, એમાં પૂર્ણ શક્તિ પડેલી છે,,, પણ આપણે એ , જે ,તે એ સમયની મનની સ્થિતિ સુધી પહોંચવું પડે છે,,, નહીતર સમય ની સાથે શબ્દોના અર્થ બદલતા હોય છે,,, બસ એ સમય પ્રમાણેની માનસિક સ્થિતિ નું પરિણામ હોય છે,,,, આથી જ બંધુઓ સત્ય સુધી પહોંચવાના દરેકના રસ્તા અલગ અલગ હોય છે
અહીં કોઈને કોઈનું કામમાં આવતું નથી,, વસ્તુ હોય કે વિચાર હોય,,,, સૌ, સૌના કર્મ પ્રમાણે ચાલે છે,, અને કર્મ માનસિક સ્થિતિ ઉપર આધાર રાખે છે,, માટે બંધુઓ
માનસિક શક્તિને કેન્દ્રિત કરો એકત્રિત કરો અને માનસિક શક્તિને ઉચ્ચ સ્તર પર લાવો,,, અને સત્ય સુધી પહોંચો
🌹🕉️🌹🕉️🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🌷🕉️🌹🕉️


