કેનેડામાં PR મેળવવા ઇચ્છતા લોકો માટે ખુશખબર, આટલા લોકોને મળશે Permanent residency, જાણો જરૂરી દસ્તાવેજો વિશે
કેનેડા સરકારે 33,000 કામચલાઉ નિવાસીઓને કાયમી નિવાસ (PR) આપવાની નવી યોજના જાહેર કરી છે. ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓને આ TR થી PR યોજનાનો લાભ મળશે.