સર્વ જીવ હિતાવહ 🙏🙏🙏જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી; જેહ સુખે દુઃખ ઉપજે, તે આપે નહિ કેદ
Channel • 1 follower • આ સમય પણ ચાલ્યો જશે. માટે અખંડ ભજન કરો જય સ્વામિનારાયણ ગાદલા પર પથરાતી ચાદરની કરચલી દૂર કરતા રહેવામાં જ જો રાત પૂરી થઈ જતી હોય તો પછી સૂવાનું કયારે ? સંસારને ઠીકઠાક કરવામાં જ જો જીવન પૂરું થઈ જતું હોય તો પછી ભક્તિ કરવાની ક્યારે.
જય શ્રી સ્વામિનારાયણ 🙏