ShareChat
click to see wallet page
search
🌹🌹🕉️🕉️ મારા બંધુઓ તમે વિચાર કરો,,, કે દરેક જીવોની અંદર મનુષ્ય જન્મ સર્વશ્રેષ્ઠ છે,એનું કારણ એકજ છે કે મનુષ્ય પાસે મન અને બુદ્ધિ વિચાર શક્તિ છે,,, બંધુઓ,, વિશ્વ ગુરુ આઈન્સ્ટાઈન ની વાત સત્ય છે,, કે પદાર્થમાંથી ઉર્જામાં રૂપાંતર થાય છે,, અને ઊર્જા માંથી પદાર્થ માં રૂપાંતર થાય છે,, આ બ્રહ્માંડ ની ક્રિયા અને મનુષ્ય શરીરની ક્રિયા છે,, બંનેની ક્રિયાઓ સરખીજ થાય છે બંધુઓ,,, આપણું મન ,,,,બુદ્ધિને વિચારો આપવા માટે શરીરના લોહીમાંથી, ઉર્જા મેળવે છે અને બુદ્ધિ વિચારોથી, કામ અને કાર્યો કે કર્મો દ્વારા,, દ્વારા વાપરે છે,,, હવે તમારે તમારી, આ શરીરની એ ઉર્જા શક્તિને,,, મોહમાયા કે આ ધરતીના પદાર્થો લેવા માટે વાપરવી કે,,,, બચાવીને ,કેન્દ્રિત કરીને સંગ્રહિત કરીને,,, સત્ય અને પરમાત્મા તરફ , એ ઉર્જા શક્તિને પહોંચાડવી ,,, બસ ,,,બંધુઓ એ તમારી સમજણ અને અનુભવ ઉપર આધાર રાખે છે,,,, બાકી તો મનુષ્ય જન્મનું અંતિમ ધ્યેય અને લક્ષ એ જ છે કે ઉર્જા બચાવીને પરમાત્મા શક્તિ સુધી પહોંચવું એને જાણવું એમાં પ્રસ્થાપિત થવું,,,, બાકી સુખ અને શાંતિ ક્યાંય નથી યાદ રાખજો 🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🌹🌹🌺🌺🌷 🌹🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🕉️🌹🌹🌷 🌹🌹🕉️🌹🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌹🕉️🌹
મેરા ભારત મહાન 🇮🇳 - cigలl 2l,H-4 1I21 11 श२ी२ 4Iसे भन थ{ने ५ुद्ि छे ,भन ২[হী২ণ[, ceীমরথী G%t ytvt دہ [qll Alal $২৪ ಟ& 44?124 21221 , Sul $ stl | srid89 भत८५{ श२२ २्ये पEटर्थभांथी , G%४ा ५नIवेछे २१थवा 4Eर्थ Gofभi ३uiत२ थाथ छे ५ंधुथ{ विथा२े g , तभा२े थे G%४ा ने Mc ~ష7uuాi dIuad $ ट्रन्द्रित , ५थाविने | सत्थ त२३ , ५२भIतभ। त२$ वI५२वी थे, ५२ तभा२ी २भ%९I थने २नुलव GuR atuIRdU 33 3ు cigలl 2l,H-4 1I21 11 श२ी२ 4Iसे भन थ{ने ५ुद्ि छे ,भन ২[হী২ণ[, ceীমরথী G%t ytvt دہ [qll Alal $২৪ ಟ& 44?124 21221 , Sul $ stl | srid89 भत८५{ श२२ २्ये पEटर्थभांथी , G%४ा ५नIवेछे २१थवा 4Eर्थ Gofभi ३uiत२ थाथ छे ५ंधुथ{ विथा२े g , तभा२े थे G%४ा ने Mc ~ష7uuాi dIuad $ ट्रन्द्रित , ५थाविने | सत्थ त२३ , ५२भIतभ। त२$ वI५२वी थे, ५२ तभा२ी २भ%९I थने २नुलव GuR atuIRdU 33 3ు - ShareChat