ShareChat
click to see wallet page
search
"સંયમમાં શક્તિ, અહિંસામાં સાચી માનવતા" ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના પવિત્ર પર્વની સૌ જૈન અનુયાયીઓને હાર્દિક શુભેચ્છાઓ. સંયમ, સત્ય અને અહિંસાના સિદ્ધાંતો દ્વારા જીવનને શુદ્ધ અને ઉજ્જવળ બનાવવાનો માર્ગ દર્શાવનાર ભગવાન મહાવીરનો ઉપદેશ સદીઓથી માનવજાત માટે પ્રેરણાસ્ત્રોત રહ્યો છે. અપરિગ્રહ અને આત્મજાગૃતિનો તેમનો સંદેશ આજના સમયમાં વધુ પ્રાસંગિક બની રહ્યો છે, જે આપણને આંતરિક શાંતિ અને સાચા સુખ તરફ દોરી જાય છે. જય જિનેન્દ્ર🙏 #😇 સુવિચાર #✍️ જીવન કોટ્સ #સાહિત્ય #સાહિત્ય સુવિચાર #🤗 સંઘર્ષથી સફળતા
😇 સુવિચાર - अहिंा पश्भो धर्भः अहिंशा पश्भो धर्भः HaH E g3 HS @d পথ ্িতloড় ೆ  09 अहिंा पश्भो धर्भः अहिंशा पश्भो धर्भः HaH E g3 HS @d পথ ্িতloড় ೆ  09 - ShareChat