🕉️🕉️🌹🌹🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે
ઉર્જાનું સ્થાન ઉપર છે,,, અને પદાર્થનું સ્થાન નીચે છે, એ જ રીતે,,, કોઈપણ પદાર્થ એમનેમ અવકાશ ઉપર તરફ જતો નથી,,, પણ જો એને ગરમી આપો ઉર્જા આપો. ગરમ કરો પીગળે વાયુ રૂપે એના અણુઓ ઉપર ચાલ્યા જશે,, મતલબ પદાર્થ ઉપર જતો રહે છે,,, એ જ રીતે આપણે ફક્ત ઉર્જા શક્તિ ગ્રહણ કરવાની છે,,, પૂર્ણ ઉર્જા શક્તિ ગ્રહણ કરતા આત્મા જાગૃત થતા આપોઆપ આત્મા ઉપર ચાલ્યો જશે,
મન આપણું આત્માની અંદર ભળી જશે,,, આ જગત મનથી જ છે, મનનીજ. માયા છે,,, મનની જ અતૃપ્તિ છે
બંધુઓ પૂર્ણ ઉર્જા,શક્તિ પ્રાપ્ત કરો,,, આત્માને જાગૃત કરો
આત્મા સુધી પહોંચો,,, આત્મા એ જ પરમાત્મા છે આ વાત ભૂલતા નહીંજ. 🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹
🌺🌷🌹🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🕉️🌹🌹
🌹🌹🌹🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌹🌹🌹


