ShareChat
click to see wallet page
search
આહારદાન સામાન્ય રીતે આહારદાન એકાદ ટંક માટે જ હોય છે, કાયમને માટે નથી હોતું. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ભૂખ્યાને જમાડવું એ તેને એક દિવસનું જીવતદાન આપ્યા બરાબર છે. એક ટંક પેટ ભરીને જમે તો આજનો દિવસ તો એ જીવી જશે. દાન વિશે સાચી સમજણ મેળવો અહીં: https://dbf.adalaj.org/kmanfblj #💐 શુભ સોમવાર #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😇 સુવિચાર #✨આધ્યાત્મિક વિચાર📜
💐 શુભ સોમવાર - 2|&/2&|6| ೫lelzElool ೫೫ ಣ भूण्थाने 4ISqI. dadabhagwanin 2|&/2&|6| ೫lelzElool ೫೫ ಣ भूण्थाने 4ISqI. dadabhagwanin - ShareChat