આહારદાન
સામાન્ય રીતે આહારદાન એકાદ ટંક માટે જ હોય છે, કાયમને માટે નથી હોતું. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ભૂખ્યાને જમાડવું એ તેને એક દિવસનું જીવતદાન આપ્યા બરાબર છે. એક ટંક પેટ ભરીને જમે તો આજનો દિવસ તો એ જીવી જશે.
દાન વિશે સાચી સમજણ મેળવો અહીં: https://dbf.adalaj.org/kmanfblj #💐 શુભ સોમવાર #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😇 સુવિચાર #✨આધ્યાત્મિક વિચાર📜


