જેને જવું હોય એ જાય મેં બધાની ચિન્તા કરવાનું છોડી મૂક્યું છે અને મને કોઈને સમજવાનો હક નથી બાકી લોકો કહેછે અમે છીએ પણ સાથે કોઈ હોતું નથી બાકી ખોટા સંબધો રાખી ટાઈમ પાસ કરતા નથી આવડતું અમને હું બોલું છું તો મરચા લાગે એવું બોલું છું બાકી હું પેટમાં અને મગજમા કચરો નથી રાખતો #🙏 જય શ્રી કૃષ્ણ

