#મેળામાં_સ્ટોલવાળા_પાસે_ચાર્જ_વસૂલવામાં_નહી_આવે
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૫મા સમાધિ મહોત્સવ અંતર્ગત યોજાનાર ત્રિ દિવસીય મેળામાં નડીયાદ મહાનગર પાલિકા દ્વારા પાથરણા તથા સ્ટોલ સંચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નહીં આવે.આ નિર્ણયથી નાના વેપારીઓ, પાથરણાવાળાઓ અને સ્થાનિક સ્ટોલ સંચાલકોને મોટી રાહત મળશે તેમજ મેળાની રોનક અને જનસહભાગિતા વધુ વધશે. 🙏🎪
નડીયાદ મહાનગર પાલિકાનો આ માનવતાભર્યો અને લોકહિતકારી અભિગમ ખરેખર પ્રશંસનીય છે... #નડિયાદ


