જયંતિભાઈ. કે. ભંખોડીયા
🕉️🌷🌹💐🌺🌼 મારા બંધુઓ તમે વિચાર કરજો,,, કે
🌼🌺🕉️ આ,, બ્રહ્માંડની અંદર,,, સત્ય માત્ર એક જ છે પણ એ જુદા જુદા રૂપોમાં વ્યક્ત થાય છે,,,,
🕉️🌺🌺🌼 બધુંજ સમય સાથે પરિવર્તન થાય છે
🌼🌺🕉️. આપણે સદીઓથી,,, મંદિર, મૂર્તિ ,,,પૂજા ,પાઠ તીર્થ જાત્રા કરતા આવ્યા,, શું,, તમે ભગવાનને જોયા???
🕉️🌺🌼 અરે વિચાર કરો,,, કે ,મહાન ભારતનો ધર્મ બતાવે છે કે,,,
🌷 તીનો લોકો મે ગુરુ સે બડા કોઈ નહીં હૈ 🌷 બીજી વાત કે,
🌷 પૂર્ણ,,સત્ય ગુરુને સમજ્યા જાણ્યા વગર ક્યારે પણ
સત્ય જ્ઞાન પ્રાપ્ત થતું નથી,,,, પછી ભલે તમે વાંચો,,,
ચારેય વેદ અને વેદાંત,, અને 18 પુરાણો,, સમજાય છે
આ મહાન ભારતની પરંપરા અને પ્રણાલિકા છે
🕉️🌺. હવે વાત રહી,,,, ગુરુની,,, કે,, આ બ્રહ્માંડ ની અંદર પૂર્ણ અને સત્ય ગુરુ કોણ ???
શું,,, મંદિર મૂર્તિ વાળા??? ટીલા ટપકા વાળા ??? કે,, તિરથ જાત્રા વાળા???, એ આ બ્રહ્માંડના સત્ય અંગેના, પ્રણેતા??? એ ધર્મના ગુરુઓ??? જવાબ આપો
🌺🕉️🌷 તમે પરિપૂર્ણ સત્ય અને પરિપૂર્ણ જ્ઞાન કોને કહો છો???,,,, અરે સત્ય એ જ ઈશ્વર હોય છે
🌷🕉️🕉️. આ બ્રહ્માંડની અંદર અથવા તો કે ધરતી ઉપર
સત્ય શક્તિ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે,,,, એક ધર્મશક્તિ અને બીજી વિજ્ઞાન શક્તિ,,, બંને શક્તિ ધર્મશક્તિના રૂપો છે પણ તમે,,,, સત્ય અને પરિપૂર્ણ સત્ય કોને કહો છો??? કઈ રીતે ??એ વાત ઉપર તમારું સત્ય આધારિત છે
🕉️🌷🌺 ધર્મ અને વિજ્ઞાન બંને મહાન સત્ય શક્તિ ઓ, છે,,, તમારે નક્કી,, સત્ય સમજીને નક્કી કરવું પડશે કે કઈ શક્તિ પરિપૂર્ણ સત્ય છે!?? અને એમાંથી તમારે સત્ય મેળવું પડશે બાકી ,,, તમને પૂર્ણ સત્ય,,, ક્યારેય પણ,નહીં મળે
🌺🌷🕉️ અને તમે જો સમજ્યા હો તો જવાબ આપો,, કે
🕉️🌷🌷 એક જ પૂર્ણ ,,, સત્ય શક્તિ માંથી ધર્મ અને શક્તિ બે ભાગ છે,,,
🌷🕉️ તમે,,, બેમાંથી,,, કોને સત્ય કહો છો??? જવાબ આપવો પડશે કારણ કે સત્ય શક્તિ માત્ર એક જ હોય છે તો,,, કઈ શક્તિ??? ધર્મશક્તિ કે વિજ્ઞાન શક્તિ અને કઈ રીતે અને શા કારણે ??? કોમેન્ટ કરીને જવાબ આપો
બાકી વહેમ અને અહમમાં રહેતા નહીં,,, કારણ કે જવાબથીજ,,, આગળ વધાય છે,,, કોમ્બેટ થી જવાબ આપો
🕉️🌷🌺🌼 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️ 🌹 🕉️
🌹🕉️🌼 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🌼🕉️🌹🕉️
્