બિઝનેસમાં સફળ થવું હોય તો ફક્ત પૈસા નહીં… સાચી વિચારસરણી અને યોગ્ય માર્ગદર્શન પણ જરૂરી છે.
ભગવદ ગીતાના સોળમા અધ્યાયમાં જણાવેલા ત્રણ ગુણ
👉 અભયં – નિર્ભય બની નવા આઈડિયા પર કામ કરો
👉 સત્ત્વ-શુદ્ધિ – સ્વાર્થ વગર લોકોના હિત માટે કાર્ય કરો
👉 જ્ઞાન-યોગ વ્યવસ્થિતિ – સતત શીખો અને સ્ટ્રેટેજી બનાવો
આ ગુણો માત્ર જીવન માટે નહીં, પણ સફળ બિઝનેસ લીડર બનવા માટે પણ માર્ગદર્શક છે.
તમને ભગવદ ગીતાનો કયો શ્લોક પ્રેરણા આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. #🤗 સંઘર્ષથી સફળતા #👍 જીવન લક્ષ્યો #👫 મારા મિત્ર માટે #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #jitubandhaniya
01:23

