#હે મારી કુળદેવી માઁ 🙏
માઁ બ્રહ્મચારિણી...🙏
બીજા દિવસે પૂજાય છે બ્રહ્મચારિણી માતા. તપ, જ્ઞાન અને ભક્તિનું પ્રતિક.
એમની ઉપાસના કરવાથી સંયમ, એકાગ્રતા અને શાંતિ જીવનમાં આવે છે. સાચા અર્થમાં – એમની કૃપાથી જ ભક્ત પોતાનો માર્ગ ક્યારેય ખોઈ શકતો નથી."..!!
00:15

