ShareChat
click to see wallet page
search
*🌷વિવેક 🌷ધૈર્ય 🌷આશ્રય* 🌷~ પ્રભુ બધુ એની ઈચ્છા મુજબ જ કરશે - *એ વિવેક છે.* 🌷~ ગમે તેવુ અને ગમે તેટલુ દુઃખ આવી પડે , તે સહન કરવુ એનુ નામ - *ધૈર્ય* 🌷~ પ્રત્યેક પરિસ્થિતિ માં કૃષ્ણના જ શરણમાં રહેવું* - *એ આશ્રય છે* માટે તો કહ્યું છે.” *🌷તસ્માત્ સર્વાત્મના નિત્યં* *"શ્રીકૃષ્ણ: શરણં મમ".* 🌷પ્રભુ ની કૃપા થી આપનો દિવસ શુભ રહે 👏🏻 *શ્રીરાધે શ્રીરાધે* 🙏🏻 #😇 સુવિચાર