દેવી અંબિકા સહજ પ્રાકૃતિક શક્તિ સૂચવે છે!
દેવી અંબિકા એ આધ્યશક્તિ છે, એટલે કે ઊર્જાનો મૂળ સ્ત્રોત. તેમની પાસે સંસારના વિઘ્નોને દૂર કરવા માટે દૈવી શક્તિ છે અને તે તમારી પ્રકૃતિને ખૂબ શક્તિઓ આપે છે, જેથી તમે સહજ બની શકો.
દેવી અંબિકા તમારી પ્રકૃતિને સહજ બનાવે છે. જ્યારે તમે સહજ સ્થિતિમાં રહીને વર્તન કરો છો, ત્યારે તે તમારી સહજ પ્રકૃતિ સૂચવે છે.
દેવી અંબિકાના મહાત્મય વિશે વધુ વાંચો અહીં: https://dbf.adalaj.org/z0GAYCf8 #📱 શુક્રવાર સ્પેશિયલ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #✨આધ્યાત્મિક વિચાર📜 #😇 સુવિચાર


