આ દેશની સરકારે મુસ્લિમ બિરાદરોને કબર માટેની જમીન આપવાનો કર્યો ઈનકાર, આ છે કારણ- વાંચો
આ દેશની સરકારે મુસ્લિમો માટે કબ્રસ્તાન માટે જમીન આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે મૃતદેહોને તેમના મૂળ દેશોમાં પાછા લઈ જવાની વિનંતી કરી છે. ચાલો આ નિર્ણય પાછળના કારણને જાણીએ.