ShareChat
click to see wallet page
search
અમુક વ્યક્તિ એવા હોય છેકે સાચા અને ખોટામાં પણ હોય છે માટે ભરોસો કરવો અગરો હોય છે પણ કહેવાય છે કે પરમાત્મા દરેક માં હોય છે એજ સાચો રસ્તો બતાવે છે તમે માનો કે ના માનો હું પથ્થરમાં પ્રભુને શોધું છું એ મારો વિશ્વાસ છે પ્રભુ અહીં છે માટે હું પ્રભુ ઉપર જેટલો વિશ્વાસ કરુંછું એટલો મારાં પોતાનાઓ ઉપર કરું છું અને મારો વિશ્વાસ જાળવી રાખ્યો એમણે અને હું એમનો આભારી છું #🙏 જય શ્રી કૃષ્ણ