ShareChat
click to see wallet page
search
#આપઘાત_કેસમાં_નિષ્પક્ષ_તપાસ_સમિતીની_રચના નડીયાદ DPCN નાં વિદ્યાર્થી જય પાટીલ આપઘાત કેસમાં દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગે ‘નિષ્પક્ષ તપાસ’ના નામે સમિતિ બનાવી પણ વિદ્યાર્થીના મૃત્યુ માટે જવાબદાર કોણ! એ સત્ય બહાર લાવવામાં સમિતિ કેટલી હદે ઈમાનદારી દાખવે છે! તે હવે જોવુ રહ્યુ,વિદ્યાર્થી જય પાટીલને ન્યાય મળશે કે પછી તપાસ પણ ફાઈલોમાં દબાઈ જશે? સમગ્ર શિક્ષણ જગત અને વિદ્યાર્થીવર્ગની નજર હવે આ સમિતિ પર મંડાઈ છે... #નડિયાદ
નડિયાદ - nlrsilis MI2qI2 ^ विला२ TRAUMA CENTER  DINSHA PATEL )| GOLLEGE OF LURSING 40!40 Gautam Vaghela 9925924923 Ts Qarfஞவna वीरद्रळ्न श्रिन्शिपाद nlrsilis MI2qI2 ^ विला२ TRAUMA CENTER  DINSHA PATEL )| GOLLEGE OF LURSING 40!40 Gautam Vaghela 9925924923 Ts Qarfஞவna वीरद्रळ्न श्रिन्शिपाद - ShareChat