ShareChat
click to see wallet page
search
#મ।રા મનની વાત #મા #👩નારી શક્તિ💪 #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #📚 આજનું જ્ઞાન
મ।રા મનની વાત - લોકો કહે છે ભગવાન બધે પહોંચી નથી શકતા એટલે એમને માઁ બનાવી પણ માને ક્યારેય એકલતા ના લાગે ને સાહેબ એટલે ભગવાને એનો ભાઈ એટલે કે આપણા મામા બનાવ્યા છે , W મામા તમે ક્યારેય વિચાર્યું છે કે મામા શબ્દમાં બે વાર માઁ કેમ આવે છે કારણ કે જ્યારે માઁ હાજર ના હોય ને ત્યારે માઁ જેવો પ્રેમ આપવાની શક્તિ ફક્ત મામા પાસે જ હોય છે માઁ નુ પિયર તો આપણા માટે યાદોનું શહેર છે પણ એં શહેરમાં મીઠો અને સૌથી મજબૂત માણસ એટલે આપણા મામા જે આપણે નાની નાની ખુશીઓ માટે પોતાની આખી દુનિયા લૂંટાવી દે છે લોકોને થતું હશે મામા શબ્દોમાં આટલો પ્રેમ કેમ છે પણ જેને આપણી માઁને નાનપણથી જ કાળજાના કટકાની જેમ સાચવી હોય એના કાળજા નો કટકો તો એના કાળજાનો કટકો જ હોય ને મામા તમારા અનમોલ પ્રેમનો ઋણ હંમેશા મારા દિલમાં રહેશે ... - ShareChat