દીપ પ્રગટે તો પ્રકાશ મળી જાય,
અગરબત્તી પ્રગટે તો સુગંધ મળી જાય,
જમવાનું મળી જાય તો પેટ ભરાઈ જાય,
પાણી મળી જાય તો તરસ છિપાઈ જાય,
અને જલારામ બાપ જેવા સંત મળી જાય
તો ભવ ભવનાં ફેરા ટળી જાય.
#💐 ગુરૂવાર સ્પેશિયલ #🙏જય જલારામ📿 #🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning


