#✈️રાષ્ટ્રીય પ્રવાસન દિવસ
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને એવા પ્રવાસીઓના સન્માનમાં ઉજવવામાં આવે છે જેઓ ભારત આવે છે અને દેશની સંસ્કૃતિ, ઇતિહાસ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવા સાથે વિવિધ શહેરો અને સ્થળોની શોધ કરે છે.
🙏🙏🌹🙏🙏


