#✋ જય સ્વામીનારાયણ #🙏 ભક્તિ & ધર્મ 🔸વસંત ઋતુ પ્રારંભ : 18 ફેબ્રુઆરી🔸
જે રીતે પાણી અગ્નિને ઓલવી દે છે, તેવી જ રીતે વસંત ઋતુમાં પીગળેલો કફ જઠરાગ્નિને મંદ કરી દે છે. તેથી આ ઋતુમાં લાઈ, શેકેલા ચણા, તાજી હળદર, તાજા મૂળા, આદુ, જુના જવ અને જૂના ઘઉંની વસ્તુઓ ખાવા માટે કહેવામાં આવ્યું છે. આ ઋતુમાં લીમડાની 15-20 કુંપળો 3 કાળી મરી સાથે ચાવી-ચાવીને ખાવી જોઈએ.
#AsharamjiBapuQuotes
#santshriasharamjibapu
#gujaratiquotes
#gujarati #spiritual
00:56

