ShareChat
click to see wallet page
search
#✋ જય સ્વામીનારાયણ #🙏 ભક્તિ & ધર્મ 🔸વસંત ઋતુ પ્રારંભ : 18 ફેબ્રુઆરી🔸 જે રીતે પાણી અગ્નિને ઓલવી દે છે, તેવી જ રીતે વસંત ઋતુમાં પીગળેલો કફ જઠરાગ્નિને મંદ કરી દે છે. તેથી આ ઋતુમાં લાઈ, શેકેલા ચણા, તાજી હળદર, તાજા મૂળા, આદુ, જુના જવ અને જૂના ઘઉંની વસ્તુઓ ખાવા માટે કહેવામાં આવ્યું છે. આ ઋતુમાં લીમડાની 15-20 કુંપળો 3 કાળી મરી સાથે ચાવી-ચાવીને ખાવી જોઈએ. #AsharamjiBapuQuotes #santshriasharamjibapu #gujaratiquotes #gujarati #spiritual
✋ જય સ્વામીનારાયણ - ShareChat
00:56