મહાશિવરાત્રી coming soon..
સાચા અર્થમાં, જે ‘કલ્યાણ સ્વરૂપ’ (મોક્ષનું મૂર્ત સ્વરૂપ) બની ગયા છે, તેને શિવ કહેવામાં આવે છે. આમ, મુક્તિનું મૂર્ત સ્વરૂપ એટલે કે શિવ એ જ્ઞાનીનું પ્રતીક છે.
આ મહાશિવરાત્રીએ જાણીએ ભગવાન શિવ વિષે અધિક અહીં: https://dbf.adalaj.org/6ShMaol1 #💐 ગુરૂવાર સ્પેશિયલ #🔱 હર હર મહાદેવ #🔱બમ બમ ભોલે🌺 #🌸મહાશિવરાત્રી Coming Soon🙏 #🕉️શિવ ભક્તો🙏


