Hormuz ના જળ માર્ગ પર ઇરાનના ડ્રોન હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત - આંતરરાષ્ટ્રીય News - Shri Nutan Saurashtra
ડીરેક્ટર જનરલ ઓફ શિપીંગે આ માહિતી આપી છે અને જણાવ્યું હતું કે ગલ્ફ ઓફ ઓમાનમાં પસાર થઇ રહેલા આ જહાજ પર ઇરાનની રીવોલ્યુશનરી ગાર્ડ દ્વારા ડ્રોન હુમલા કરાયા હતા