ShareChat
click to see wallet page
search
શું તમે જાણો છો કે મૃત્યુ સમયનો છેલ્લો કલાક, છેલ્લું ગુંઠાણું હોય ત્યારે આખી જિંદગીના સરવૈયાંનો ફોટો પડી જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આખી જિંદગી જે તમે કર્યું ને એનું મરતી ઘડીએ છેલ્લો કલાક હોય છે ત્યારે સરવૈયું આવે છે અને સરવૈયાં પ્રમાણે એની ગતિ થઈ જાય છે.” મૃત્યુ અંગેનાં વધુ રહસ્યો વાંચો અહીં: https://dbf.adalaj.org/RQuQZiGc #💐 શનિવાર સ્પેશિયલ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏દાદા ભગવાન🌺 #✨આધ્યાત્મિક વિચાર📜
💐 શનિવાર સ્પેશિયલ - dadabhagwan.org छेcGो सभथ २IपUII Hcgoll २IAतI भवनी गति नsडी ५२े छे॰ dadabhagwan.org छेcGो सभथ २IपUII Hcgoll २IAतI भवनी गति नsडी ५२े छे॰ - ShareChat