#karan - ગુજરાતી કૅલેન્ડર*
પોતાના હોય એટલે કે જેમનું પાલન કરવાની જવાબદારી પોતાને શિરે હોય તેવા આધારીતો તરફ બેદરકારી બતાવી.
એમને ભૂખે મરવાનો દિવસ આવે તેમ કરવું. એથી ઊલટું જેની સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ ન હોય તેવા સાવ પરાયાને ઉપર પડતાં જઇ પોષવા.
પ્રકૃતિ અથવા જાતે દુ:ખ વેઠીને પોતાના પરિવારને સહન કરતું રાખીએ પારકાને દાન કરવું તે નરી મૂર્ખતા છે. એ પ્રકારનો મતલબ આ કહેવતમાંથી નીકળે છે.
આવા જ અર્થવાળી કહેવત ‘ઘરમાં ગરીબાઇ ને ગોરને સીધું જોઈએ’ તે છે.

