ShareChat
click to see wallet page
search
*ગોંડલ કૈલાશ કોમ્પ્લેક્ષમાં મારામારીની ઘટના, બે વ્યક્તિ ઈજાગ્રસ્ત* *ગોંડલ શહેરના કૈલાશ કોમ્પ્લેક્ષ ખાતે આવેલ વિનાયક મોબાઈલ ની દુકાન પાસે મારામારીની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં ગૌરવ ભરતભાઈ જોષી અને હરદીપ ચંદ્રકાંતભાઈ માંડલિયા નામના બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે વાડોદરીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પ્રાથમિક માહિતી મુજબ બીટુ જાડેજા નામના વ્યક્તિએ નાની બજારમાં આવેલ ‘ક્લાનિકેતન’ નામની દુકાન ખાલી કરાવવા બાબતે માથાકૂટ કરી હોવાની માહિતી મળી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.* https://www.instagram.com/reel/DVfvQ9FEnFY/?igsh=MWU2M2s4cnF6NXV4bA== #🔊 તાજા સમાચાર #સૌરાષ્ટ્ર સમય.ન્યુઝ. ગોંડલ #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ
🔊 તાજા સમાચાર - ShareChat
Saurastra Samay Gondal 🗞️📰 on Instagram: "*ગોંડલ કૈલાશ કોમ્પ્લેક્ષમાં મારામારીની ઘટના, બે વ્યક્તિ ઈજાગ્રસ્ત* *ગોંડલ શહેરના કૈલાશ કોમ્પ્લેક્ષ ખાતે આવેલ વિનાયક મોબાઈલ ની દુકાન પાસે મારામારીની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં ગૌરવ ભરતભાઈ જોષી અને હરદીપ ચંદ્રકાંતભાઈ માંડલિયા નામના બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે વાડોદરીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પ્રાથમિક માહિતી મુજબ બીટુ જાડેજા નામના વ્યક્તિએ નાની બજારમાં આવેલ ‘ક્લાનિકેતન’ નામની દુકાન ખાલી કરાવવા બાબતે માથાકૂટ કરી હોવાની માહિતી મળી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.*"
5 likes, 0 comments - saurashtra_samay_gondal on March 5, 2026: "*ગોંડલ કૈલાશ કોમ્પ્લેક્ષમાં મારામારીની ઘટના, બે વ્યક્તિ ઈજાગ્રસ્ત* *ગોંડલ શહેરના કૈલાશ કોમ્પ્લેક્ષ ખાતે આવેલ વિનાયક મોબાઈલ ની દુકાન પાસે મારામારીની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં ગૌરવ ભરતભાઈ જોષી અને હરદીપ ચંદ્રકાંતભાઈ માંડલિયા નામના બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે વાડોદરીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પ્રાથમિક માહિતી મુજબ બીટુ જાડેજા નામના વ્યક્તિએ નાની બજારમાં આવેલ ‘ક્લાનિકેતન’ નામની દુકાન ખાલી કરાવવા બાબતે માથાકૂટ કરી હોવાની માહિતી મળી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.*".