ShareChat
click to see wallet page
search
સુદ તથા વદ ચોથ મહિના દરમિયાન બે વખત આવે છે. સુદ ચોથને વિનાયક ચોથ તથા વદ ચોથને સંકષ્ટી ચોથ કહે છે. મંગળવારને સુદમાં આવતી વિનાયક ચોથને અંગારકી વિનાયક ચતુર્થી કહે છે. વદમાં મંગળવારે આવતી ચોથને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે. 🙏🌹 જય શ્રી ગણેશ 🌹🙏 #🌺અંગારકી સંકટ ચતુર્થી🌺 #🐀જય શ્રી ગણેશ #🙏મંગળવાર ભક્તિ સ્પેશ્યલ #💐 શુભ મંગળવાર #🙏ભક્તિ ભજન🎶
🌺અંગારકી સંકટ ચતુર્થી🌺 - ShareChat
00:27