🌹🕉️🌹 મારા બંધુ યાદ રાખજો,,,,, આપ સમાન બળ નહી અને મેઘ સમાન જળ નહિ,,,,, પરિશ્રમ એ જ પારસમણી છે,,,, કર્મ કર્યા વગર ક્યારેય ફળ પ્રાપ્ત થતું નથી
એ જ રીતે,,, પછીનાની કમાઈજ તમને,, કમાણીનું ખરું મૂલ્ય બતાવે છે,,,, બાકી માણસ માત્ર પોત પોતાની ફરજ થી ઓળખાય છે,,,, નહીં, ડીગ્રીથી કે,, રૂપ રંગ થી,,
બાબા સાહેબ એ કીધેલ છે બંધુઓ,,,, કે
🌹🕉️જે શિક્ષા કે ડિગ્રી , પોતાના કુટુંબ અને સમાજના કામમાં ન,આવે એવી ડીગ્રી ને હું માનતો નથી 🕉️🌹🌹
🌹🕉️🌹🌷 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️
🕉️🌹🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🌷🌹🕉️


