🕉️🕉️🕉️🌹🌹 મારા બંધુઓ તમે વિચાર કરો,,
આ બ્રહ્માંડની અંદર અને આપણી અંદર,,, બંનેની અંદર પંચ તત્વો છે,,, અને આ બ્રહ્માંડ ની અંદર જે કાંઈ દેખાય છે, ક્રિયાઓ થાય છે,,, એ જ રીતની,,, આ આપણા શરીરની અંદર ક્રિયાઓ થાય છે,,, બંનેમાં એજ શક્તિ છે,,
બંને પરિપૂર્ણ શક્તિના પ્રતિકો છે,,,, આમાં વિજ્ઞાનનું કોઈ પણ સાધન કે ઉપકરણ ટૂંકું પડે,,, કારણ કે આપણી પાસે અને આ બ્રહ્માંડની અંદર પરિપૂર્ણ શક્તિનું અંતિમ પરિણામ હોય છે,,,, તમે જુઓ વિજ્ઞાન ગુરુએ એની એ શક્તિ પોતાની પ્રગટ કરી,, અને આખા બ્રહ્માંડનું જ્ઞાન કોઈ પણ સાધન કે ઉપકરણ વગર આપી દીધું અને વિશ્વ વિજ્ઞાન જગત પોતાના ઉપકરણો યાનો બનાવીને આ જ પણ બ્રહ્માંડમાં ગોથાં , ખાય છે અને રોજ નવી નવી,, ધારણાઓ બાંધે છે,,, રોજ નવા નવા ગ્રહો શોધે છે,,, બંધુઓ અસલમાં વિશ્વ વિજ્ઞાન જગત એના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈને સમજી શક્યું નથી અને સમજી પણ નહીં શકે કારણ કે,, એના ગુરુ, ખુદ પોતાની જ, પૂર્ણ ધર્મ, શક્તિ ઉપર આધારિત છે 🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹
🕉️🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️🕉️🕉️
🕉️🕉️🕉️🌹🌺 #મેરા ભારત મહાન 🇮🇳 🌺🕉️🕉️🕉️


