*સારા કાર્યો સહજ રીતે*
*થતા હોય છે*
*ષડયંત્ર તો ખોટા કાર્યો માટે જ*
*કરવા પડે છે..!*
•••÷÷•••÷÷•••÷÷•••÷÷•••÷÷
*સમાજ અને સગાના ડરથી*
*તમારો નિર્ણય ના બદલો,*
*આ બંને માત્ર શિખામણ આપશે*
*શિરામણ નહીં...!!*
#ગુજરાતી સુવિચાર

