#હે મારી કુળદેવી માઁ 🙏 #માઁ સિદ્ધિદાત્રી 🙏
🔱 - માઁ સિદ્ધિદાત્રી - 🔱
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં
દર્શાવ્યા પ્રમાણે સિદ્ધિદાત્રી એ
નવદુર્ગાનું નવમુ સ્વરૂપ છે.
તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક
હાથમાં ગદા અને બીજા હાથમાં
ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં
શંખ અને ચોથા હાથમાં કમળ છે.
તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે
તેઓને કમળ પર બિરાજમાન
દર્શાવાય છે. નવરાત્રીના નવમા
દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું
પૂજન અર્ચન કરાય છે.
દેવી સિદ્ધિદાત્રી કેતૂ (ગ્રહ)નું
સંચાલન કરે છે.
00:15

