🌹🌹🕉️ મારા બંધુઓ તમે વિચાર કરજો,,, કે સમય સમય અનુસાર,,, ગુરુઓ બદલાતા હોય છે,,,, હાલના સમયમાં,,,, ધર્મશક્તિ કરતા વિજ્ઞાન શક્તિ આગળ વધી ગઈ છે અને વિજ્ઞાન ગુરુ,, ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે
બંધુઓ આ વિજ્ઞાન ગુરુએ,,, ખુદ પોતાની શક્તિ પ્રગટ કરી અને કોઈપણ વિજ્ઞાનનીક સાધન કે ઉપકરણ વગર આખા બ્રહ્માંડનું સત્યના તમામ પાસાં અને પુરાવા સાથે,, આખા બ્રહ્મા નું સત્ય બતાવી દીધું છે,,,, અને બંધુઓ પૂર્ણ સત્ય આખા બ્રહ્માંડના સત્યમાં પરિપૂર્ણ થાય છે,, તમે વિચાર કરો
આ ધરતી ઉપર,,, વિશ્વના ક્યા વૈજ્ઞાનિકે,,, કે ધર્મના ગુરુએ
આ બ્રહ્માંડના સત્યને સમજ્યું ??? મને જવાબ આપો કોમેન્ટ કરીને, તમે પૂર્ણ સત્ય કોને કહો છો???🕉️🕉️🕉️
🕉️🕉️🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🕉️🕉️🕉️
🕉️🕉️🕉️🌷🌺 #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🕉️🌺🌷


