✧.z!ndāgî.✧.
કૃષ્ણની એક વાત હંમેશા દિલને સ્પર્શે છે...્
"કૃષ્ણને પામવા કરતા કૃષ્ણને સમજવું જાણવું વધારે ખાસ છે"
રાધાને કૃષ્ણની જરુર માત્ર પ્રેમ માટે નહોતી, એને તો એવો સાથ ગમતો હતો, જેમાં શબ્દો ઓછાં હોય.. પણ લાગણીઓ ઘણી હોય, કોઈ એની આંખો જોઈને સમજી જાય કે, આજે મન ઉદાસ છે, કોઈ પૂછ્યા વગર એની ચિંતા કરી લે, અને કોઈ એની દરેક વાતને, "વધારે વિચારે છે" કહીને નહીં, પણ "હું સમજું છું" કહીને સ્વિકારી લે.... કદાચ સાચો પ્રેમ એ જ છે... જ્યાં સ્પર્શ કરતા પહેલા લાગણીને સ્પર્શ કરવામાં આવે....!!❣️
બસ___ મારે માટે પણ આ જ ખાસ છે, તારો સાથ...🥀✨
#🙏 જય શ્રી કૃષ્ણ
#❤️ Love You જીંદગી 🧡 #☺ જીવનની વાસ્તવિક્તા #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #📝રાધા-કૃષ્ણ કોટ્સ💝