જયંતિભાઈ. કે. ભંખોડીયા
🌹🌹🌹🕉️ મારા બંધુઓ,, આ દુનિયાની અંદર મા-બાપથી મોટું કોઈ નથી,,, કારણ કે મા,બાપે જન્મ આપ્યો પછી,,, તમે આ દુનિયાને દેખો છો,,, અને બધા ખેલ કરો છો,,, દેવી ,દેવતાને માનો છો,,,, ભગવાનને માનો છો,, મિત્ર, પુત્ર, પત્ની,, આ બધાંને ,, જુઓ છો અને માનો છો પણ એ,સર્વસ્વ,,, પર્યાપ્ત અને પરિપૂર્ણ નથી જ,,, કારણ કે મા બાપ જન્મ, જીવ આપીને તમને નવો જીવ આપે છે આ ધરતી,,આ, દુનિયાને ,,દેખાડે છે,,, અને તમે મા-બાપને ભૂલીને ,,,આ,,,દુનિયા માં,ખોવાઈ જાવ છો આ ક્યાંની રીત?
તમે ક્યાં સુધી અજ્ઞાનમાં ભટકશો??? અરે મા-બાપથી મોટું કોઈ આ જગતમાં આ દુનિયામાં ભગવાન નથી આ વાત ભૂલતા નહીંજ,,,, યાદ રાખજો,,, સ્વતંત્રતા, સત્યતા
મા બાપના આશીર્વાદ થી,,,,પ્રાપ્ત થાય છે,,,
અને મૂળ સત્ય સુધી પહોંચી શકાય છે ,,,, મૂળ, લક્ષ હાંસિલ થાય છે,,, બાકી તો ગુલામ જ રહેશે,,, સ્વતંત્રતા પ્રાપ્ત નહીં કરી શકે,,, કારણ કે મોટી શક્તિ માં બાપ હોય છે,,, અને ત્યાંથીજ , સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે,,, બાકી વહેમ અને અહમ્ છે,,, સત્ય નથી,,,આ વાત ભૂલતા નહીંજ 🕉️🕉️
🌹🌹🌺🌷🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🌹
🌹🕉️🌷 #મેરા ભારત મહાન 🇮🇳 🌷🕉️🌹🌺