Siddhnath Samachar
જામનગરના સાત રસ્તા નજીક વિક્ટોરિયા પુલ ઓવરબ્રિજ પર મસમોટો ખાડો પડતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાને કારણે અકસ્માતની શક્યતા પણ વધી છે. રોડની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠતા તંત્રની કામગીરી અને કથિત ભ્રષ્ટાચાર અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. વાહનચાલકો દ્વારા તાત્કાલિક ખાડો પુરવાની અને જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔥 બિગ અપડેટ્સ #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🗞️ ગુજરાત અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍