ShareChat
click to see wallet page
search
ગાંધીજી મહાત્મા કેમ કહેવાયા? અને ધોતી જ કેમ પહેરતા હતાં? આપણા દેશની એક સ્ઞી ના શરીર ઉપર કપડાની કમી હોવાથી ગાંધીજીએ પોતાના પેન્ટ શટૅના પોષાક નો ત્યાગ કરી કહયું કે જો મારા દેશની પૃજા રોટી,કપડાં,મકાનની સમસ્યા થી પીડાતી હોયતો હું તેમનેા પૃતિનિધિ છું.એટલે હું શરીરે ફકત ધોતી પહેરીશ અને મારું જીવન સાદગીભયુૅ જીવીશ." #⚖️ગાંધીજીનું જીવનચરિત્ર✍