ShareChat
click to see wallet page
search
કમલા પાસંદ અને રાજશ્રી પાન મસાલાના માલિક કમલ કિશોરની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયાએ દિલ્હીના વસંત વિહાર સ્થિત તેમના ઘરે જીવન ટૂંકાવ્યું છે. પોલીસે એક ડાયરી કબજે કરી છે જેમાં દીપ્તિએ તેમના પતિ હરપ્રીત ચૌરસિયા સાથેના વિવાદનો ઉલ્લેખ કર્યો છે. દીપ્તિએ 2010માં હરપ્રીત સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને 14 વર્ષનો પુત્ર છે.#😲કમલા પસંદના માલિકની પુત્રવધૂનો આપઘાત
😲કમલા પસંદના માલિકની પુત્રવધૂનો આપઘાત - SHGII uai& வIH HவIGIIHI भाIढिङनी पुत्रवधूथे 99ণ ঠsIcj SHGII uai& வIH HவIGIIHI भाIढिङनी पुत्रवधूथे 99ণ ঠsIcj - ShareChat