દિવાળી દરમિયાન રેલવે ટિકિટ બુક કરવી છે, નવા નિયમો શું કહે છે?
એજન્ટ્સ તથા નકલી યૂઝર્સને કારણે જરૂરિયાતમંદ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તેમને તત્કાળ ટિકિટ પણ મળી શકતી નથી. હવે, રેલવેતંત્રે સામાન્ય મુસાફરોને પડતી હાલાકીનો ઉકેલ કાઢવા પ્રયાસો હાથ ધર્યા છે.