ShareChat
click to see wallet page
search
ભારતમાં રેલવેની ટિકિટના બુકિંગમાં જરૂરિયાતમંદ મુસાફરોને એજન્ટ્સ તથા નકલી યૂઝર્સને કારણે ઘણી તકલીફ પડતી હોય છે. રેલવેની ટિકિટ બુક કરાવવાના નવા નિયમ શું છે? #📢18 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕
📢18 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
દિવાળી દરમિયાન રેલવે ટિકિટ બુક કરવી છે, નવા નિયમો શું કહે છે?
એજન્ટ્સ તથા નકલી યૂઝર્સને કારણે જરૂરિયાતમંદ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તેમને તત્કાળ ટિકિટ પણ મળી શકતી નથી. હવે, રેલવેતંત્રે સામાન્ય મુસાફરોને પડતી હાલાકીનો ઉકેલ કાઢવા પ્રયાસો હાથ ધર્યા છે.