ShareChat
click to see wallet page
search
આ ત્રણ દિવસ દરમિયાન સ્થાનિક લોકો તેમજ રાજ્યભર અને દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ રોપ-વેની સુવિધાનો લાભ લઈ શકશે નહીં. રોપ-વે ઓપરેટરે એડવાન્સ બુકિંગ કરાવનાર પ્રવાસીઓને પણ આ અંગે જાણ કરી છે. પ્રવાસીઓ માટે ફરી ક્યારે શરૂ થશે? જાળવણી અને સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ 10મી ઑક્ટોબર, 2025થી ગિરનાર રોપ-વે સેવા ફરીથી પ્રવાસીઓ માટે કાર્યરત કરી દેવામાં આવશે. આ રોપ-વે, જે ૨.૩ કિલોમીટર લાંબો છે અને વિશ્વના સૌથી લાંબા રોપ-વે પૈકીનો એક છે, તેની નિયમિત જાળવણી અત્યંત આવશ્યક છે. સંચાલકોના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓની સુરક્ષા અને સારી સેવા જળવાઈ રહે તે હેતુથી સમયાંતરે આ પ્રકારની જાળવણીની કામગીરી જરૂરી બની રહે છે. જે પ્રવાસીઓ આ સમયગાળા દરમિયાન ગિરનારની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોય, તેમને ઉપરોક્ત તારીખો ખાસ ધ્યાનમાં લેવા વિનંતી છે. #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #🙏 જય શ્રી કૃષ્ણ #🙏ગીતા સાર વિડિયો📽 #🙏જય મહાકાળી માઁ🌹
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - DESH NEWS VAAII ১থ২  ২মথ২! गि२न.२ थIत्रानु २ाथोो%न डोथ तो वांथी <ो: 214-4 24 7 ei 9 24ls2i62| सुधी 22(5[( qधु भ.Uती caption भi DESH NEWS VAAII ১থ২  ২মথ২! गि२न.२ थIत्रानु २ाथोो%न डोथ तो वांथी <ो: 214-4 24 7 ei 9 24ls2i62| सुधी 22(5[( qधु भ.Uती caption भi - ShareChat