ડાયાબિટીસ પર કાબૂ માટે દવા નહિ, દિવસની નિયમિતતા જ સૌથી મોટું ઔષધ છે. 🌿
દરરોજનો ખોરાક, સમયસર ઊંઘ, મનની શાંતિ અને યોગ -
આ બધું સાથે મળે ત્યારે શરીર દવા નહીં, પોતે જ આરોગ્ય બની જાય છે. ✨
👉 આજથી પોતાનો ખ્યાલ રાખો - કુદરતી રીતે, આયુર્વેદિક રીતે.
#aarogyaved #diabetescare #ayurvediclifestyle #naturalhealing #healthyhabits #bloodsugarcontrol #🌿 આયુર્વેદ

