નરેન્દ્ર મોદી જ્યારે સ્મશાનમાં હતા ને ફોન આવ્યો કે 'ગુજરાત સંભાળો'
આ વાત ઑક્ટોબર, 2001ની છે. દિલ્હીના લોધી રોડ સ્મશાનઘાટમાં એક પ્રાઇવેટ ચૅનલના કૅમેરામૅન ગોપાલ બિષ્ટના અંતિમસંસ્કાર થઈ રહ્યા હતા. તેમાં કેટલાક પત્રકારો સિવાય ઘણા બે-ચાર નેતાઓ પણ સામેલ હતા. અંતિમસંસ્કાર થઈ રહ્યો હતો અને એક નેતાનો મોબાઇલ રણક્યો. એ ફોન વડા પ્રધાન નિવાસસ્થાનેથી આવ્યો હતો. જાણો નરેન્દ્ર મોદીને ગુજરાતની કમાન કેવી રીતે મળી?