ShareChat
click to see wallet page
search
'ઓછામાં ઓછું શાંતિથી કમાઈને ખાવા તો દેવાય'ઇન્દોરમાં ધારાસભ્યના પુત્રના 'ફરમાન' બાદ મુસ્લિમ સેલ્સમૅન અને દુકાનદારોને કાઢી મૂકવામાં આવ્યા, આ ઉપરાંત મુસ્લિમ પાર્ટનર હોવાને કારણે હિંદુ વેપારીની પણ દુકાન ખાલી કરાવાઈ છે. ધારાસભ્યના પુત્રએ આવું 'ફરમાન' કેમ આપ્યું? #📢1 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢1 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
ઇંદોરના કાપડબજારમાંથી મુસ્લિમોને કેમ કાઢવામાં આવી રહ્યા છે?
આ સ્થાનિક તંત્ર દ્વારા અપાયેલ કે સરકારી આદેશ બાદ કરવામાં આવી રહ્યું નથી, બલકે ઇંદોર-4 વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય માલિની ગૌડના પુત્ર એકલવ્યસિંહ ગૌડનું 'ફરમાન' છે.