ShareChat
click to see wallet page
search
🌼ગિરનાર પર્વત પર આવેલ " રહનેમિનું જિનાલય "🌼 🌸આ જિનાલયમાં મૂળનાયક તરીકે ૫૧ ઈંચના સિદ્ધાત્મા શ્રી રહનેમિની શ્યામવર્ણીય પ્રતિમા બિરાજમાન છે. ૬ -૭ વર્ષ પૂર્વે આ પ્રતિમાનો લેપ કરવામાં આવ્યો હતો. ભારતભરમાં પ્રાયઃ એકમાત્ર જિનાલય હશે કે જ્યાં અરિહંત પરમાત્મા ન હોવા છતાં સિધ્ધાત્મા શ્રી રડનેમિની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપન કરવામાં આવી હોય! શ્રી રહનેમિ બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પરમાત્માના નાનાભાઇ હતા. તેમણે દીક્ષા લઈને ગિરનારની પવિત્રભૂમિમાં સંયમ આરાધના કરી અષ્ટકર્મનો ક્ષય કરી સહસાવનમાં કેવલજ્ઞાન અને મોક્ષપદની પ્રાપ્તિ કરી હતી.🌸 #🙏 જૈન દેરાસર #😇જૈન તીર્થંકરો🙏 #જૈન દેરાસર #જય ગરવો ગઢ ગિરનાર# #udankhatola
😇જૈન તીર્થંકરો🙏 - Source - girnardarshan com BOOK YOUR SIGNIFICANCE OF TICKETS NOW WwWudankhatolacom CIRNAR TEMPLES UdanKhatola Book your Time Slot In Advance customercare@ushabreco.com 0.: 1800-202-4050 Toll-Free श्री २हनेभिनी श्थाभवर्रीथ प्रतिभा 4١4١ -9 94 ಣ]| .  Source - girnardarshan com BOOK YOUR SIGNIFICANCE OF TICKETS NOW WwWudankhatolacom CIRNAR TEMPLES UdanKhatola Book your Time Slot In Advance customercare@ushabreco.com 0.: 1800-202-4050 Toll-Free श्री २हनेभिनी श्थाभवर्रीथ प्रतिभा 4١4١ -9 94 ಣ]| . - ShareChat