🌷🕉️🕉️🌹 મારા બંધો તમે વિચાર કરજો,,, વિશ્વના બુદ્ધિશાળી વ્યક્તિ,,, બાબા સાહેબ આંબેડકરે,,,, હિન્દુ ધર્મ ફગાવીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો,,, બુદ્ધ ભગવાનને સમજ્યા એ એના ગુરુ છે,,,, બંધુઓ તમે વિચાર કરજો,,, ભગવાનના અવતારોમાં નવમાં અવતાર બુદ્ધ ભગવાન છે
એ અત્યારે નવમો અવતાર સર્વોપરી ,, ભગવાન કહેવાય
બાબાસાહેબ બુદ્ધિશાળી સમજણ અને જ્ઞાની હતા એટલે નવમો અવતાર, મોજ ભગવાનને સમજી શક્યા,,,
અને બુદ્ધ ભગવાને સીધો રસ્તો બતાવ્યો છે,,,,,, કે
🌹 વિજ્ઞાન જ સત્ય છે 🌹અને🌷 આ પ્રકૃતિ જ ઈશ્વર છે
જગતના ગુરુઓ,, તમે વિજ્ઞાન જગતના ગુરુને,,, કે આ પ્રકૃતિને સમજી શક્યા??? રામકૃષ્ણ તો ભૂતકાળ બની ગયા છે,,, બુદ્ધ ભગવાન પાસે,,, માટે આ નવમા અવતાર,, સૌથી ઉપરી ભગવાન બુદ્ધ ભગવાનને ઓળખો,,, સમજો અને જાણો,,, ક્યાં સુધી ભૂતકાળના ખેલ કરતા રહેશો???🕉️
🕉️🌷🌹 જય ભીમ 🌺 નમો બુદ્ધાય 🕉️🕉️🌹🌹🌷
🌹🕉️🕉️🕉️🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹🕉️🕉️🕉️


