
१.१ ह व्ह्यू · २८ प्रतिक्रिया | ભાજપે ઉજવણી કરી છે કે 700 લોકો અમારા બિનહરીફ થયા ને ઈતિહાસમાં પહેલી વખત થયું, તમે લોકોના મતાધિકાર છીનવ્યા છે અને એની ઉજવણી કરો છો, મીઠા મોઢા કરાવો છો અને તમે એને ઐતિહાસિક ઘટના ગણાવો છો? લોકતંત્ર માટે અને આપણા ગુજરાત માટે આ લાલબત્તી સમાન છે. લોકશાહીનો અર્થ શું છે? આવી જ રીતે બાંગ્લાદેશના શેખ હસીનાએ આવું કર્યું હતું, બધા વિપક્ષોને જેલમાં નાખ્યા અને તોડફોડ કરીને 85% બહુમતી સાથે સરકાર બનાવી, પ્રધાનમંત્રી બન્યા. પણ થયું શું? છેલ્લે પ્રજાએ એમને ભગાડવા પડ્યા. | Pathan FarhanKhan

