પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદન થયેલા અનાજ-શાકભાજી-ફળ પ્રત્યે લોકોની વધતી જતી માંગ; અમરેલી જિલ્લામાં એક વર્ષમાં ખેડૂતોએ અંદાજિત રૂપિયા 67 લાખથી વધુની કમાણી કરી...
આત્મા પ્રોજેક્ટના માધ્યમથી અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના પ્રયાસો થકી ખેડૂતોને થઈ રહ્યો છે આર્થિક ફાયદો; અમરેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કેન્દ્રમાં યોજાતા અમૃત બજાર અને ખેડૂતો દ્વારા વ્યક્તિગત રીતે 1,14,367 કિલો ઉત્પાદોનું વેચાણ કર્યું...
અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવાના અભિયાન અંતર્ગત બહોળી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિકાર તરીકે ખેતી કરી રહ્યા છે; જિલ્લામાં ખેડૂતોને ગામડે ગામડે જઈ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે...
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની તેમના ખેતરોમાં જઈને લીધી છે મુલાકાત... #🌱 ખેતરનાં પાકો #🌱 ખેતરનાં પાકો #👨🌾 સૌરાષ્ટ્રના ખેડૂત #👨🌾 સૌરાષ્ટ્રના ખેડૂત #👌 આધુનિક ખેતી પદ્ધતિ #👌 આધુનિક ખેતી પદ્ધતિ #👩🌾કૃષિ શિક્ષણ #👩🌾કૃષિ શિક્ષણ


