~ માં ~
જેના ચાકડે ઘાટ ઘડાય નહીં,
જેના ત્રાજવે તોલ તોળાય નહિ
આ જગતમાં બધાનું મોલ થાય,
બસ, "માં" તણી મમતા કોઈથી મુલવાય નહીં...
વિશ્વ સર્જનહાર ને પણ,
"માં" ની મમતા ની જરૂરિયાત હશે...
તેથી જ પૃથ્વી પર અવતરણ થયું...!!!
#🙏 જય શ્રી કૃષ્ણ માતૃ દિવસ ની શુભકામના
#👩👦👦મધર્સ ડે સ્પેશિયલ કોટ્સ📝 #💖મમ્મીનો પ્રેમ👩👦👦
#💐શાયરી સાથે શુભકામના 📝 #😇 પ્રેરણાત્મક વિચાર


